Posts

બેટરી ચાર્જિંગ કરવાની રીત

Image
                      આ પોસ્ટ માં આપણે બેટરી ચાર્જિંગ કરવાની રીત વિષે વિસ્તાર થી સમજીશું કે બેટરી ને સાવધાની પૂર્વક કઈ રીતે ચાર્જ કરવા માં આવે કે જેથી બેટરી ને નુકશાન ના થાય અને એનું આયુષ્ય વધે. તો આવો સમજીયે બેટરી ચાર્જિંગ કરવાની રીત વિષે. બેટરી ચાર્જિંગ કરવાની રીત             બેટરી ચાર્જિંગ એટલે બેટરી ને વીજભારિત કરવું એમ કહેવાય સેકન્ડરી સેલ ની ઘનતા 0.8કરતા ઓછી થાય કે તુરંત જ તેને ચાર્જ કરવું પડે છે                       સામાન્યરીતે સેકન્ડરી સેલ ને ચાર્જ કરવા માટે ડી.સી. નો ઉપયોગ થાય છે પરંતુ દરેક જગ્યા એ ડી.સી. મળતો ના હોવાથી એ.સી.ને ડી.સી.માં રૂપાંતર કરવા ની જરૂર રહેતી હોય છે.અને ત્યાર પછી બેટરી ને ચાર્જ કરવા માં આવે છે.આ પ્રયોજન માટે સામાન્યરીતે ટંગર બલ્બ પ્રકાર ના રેકટીફાયર નો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં વધારે પ્રમાણ માં બેટરી ચાર્જ કરવાની હોય ત્યાં આ રીત માટે મોટર જનરેટર સેટ નો ઉપયોગ કરવામાં આવે છે.                      આ માટે ડી.સી.સ્ત્રોત ના પોઝિટિવ ટર્મિનલ નું જોડાણ બેટરી ના પોઝિટિવ ટર્મિનલ સાથે કરવું જોઈએ અને સ્ત્રોત ના નેગેટિવ ટર્મિનલ નું જોડાણ બેટરી ના નેગેટિવ ટર્મિન

ડી.સી.મોટર ને ચાલુ કરવા માટે સ્ટાર્ટર ની જરૂરિયાત કેમ રહે છે?

Image
     જયારે મોટર ને સ્ટાર્ટ કરવા માં આવે છે ત્યારે આર્મેચર નું રેઝીસ્ટન્સ શૂન્ય હોવાથી શરૂઆત નો કરન્ટ બહુ વધારે પ્રમાણ માં આર્મેચર માંથી પસાર થશે.હવે જો આ મોટર ને લાઈન પર ડાયરેક્ટલી જોડવામાં આવે તો તે કિસ્સા માં શરૂઆત માં બહુ વધારે પ્રમાણ માં કરન્ટ મળતા બની શકે કે ફ્યુઝ ઉડી જાય અને મોટર ના કોમ્યુટેટર ને પણ નુકશાન થઇ શકે તથા કાર્બન બ્રશ ને પણ નુકશાન થશે                દા.ત. 440 v , 3.75kw મોટર નો વિચાર કરો એના આર્મેચર નો રેઝીસ્ટન્સ 0.25 ohm છે અને ફૂલ લોડ કરન્ટ નું મૂલ્ય 50 A છે.હવે જો આ મોટર ને લાઈન ઉપર ડાઇરેક્ટ સ્ટાર્ટ કરવામાં આવે તો તેવા કિસ્સા માં મોટર 440/0.25 =1760A જેટલો કરન્ટ લેશે જેનું મૂલ્ય લોડ કરન્ટ ના 35.2 ગણું હશે.                 આવું ના થાય તેટલા માટે આર્મેચર ની સીરીઝ માં રેઝીસ્ટન્સ દાખલ કરવામાં આવે છે માત્ર સ્ટાર્ટિંગ માટે જ લગભગ 5 થી 10 સેકન્ડ માટે જેના થી સ્ટાર્ટિંગ કરન્ટ નું મૂલ્ય મર્યાદા માં રહે છે અને મોટર જયારે ફૂલ સ્પીડ માં આવે ત્યારે આ રેઝીસ્ટન્સ હટાવી દેવા માં આવે છે આથી મોટર ને સ્ટાર્ટિંગ કરન્ટ થી થતા નુકશાન થી અટકાવી શકાય છે                 તેમ છતાં નાની

જનરેટર ના કોમ્યુટેટર પર હાઈ સ્પાર્કિંગ થવાના કારણો

Image
                                                                     અમુક વખતે જનરેટર કે મોટર ના કોમ્યુટેટર પર સ્પાર્કિંગ થતું જોવા મળે છે તેને કારણો નીચે મુજબ દર્શાવેલ છે ઘસાઈ ગયેલા બ્રશ  બ્રશ ના ગ્રેડ ખોટા હોવા  બ્રશ ચોંટી જતા હોય  બ્રશ પર દબાણ બરાબર ના હોવું  કોમ્યુટેટર ની સપાટી રફ થઇ ગયેલ હોય  બ્રશ નું બેન્ડિંગ યોગ્ય ના હોવું  બ્રશ વચ્ચે ની જગ્યા સમાન ના હોવી  સેગ્મેન્ટ માંથી માઈક બહાર નીકળી ગયેલ હોય  બ્રશ ની સ્થિતિ ખોટી હોવી  આર્મેચર માં અર્થ ફોલ્ટ હોય  આર્મેચર શોર્ટ હોવા  ઓવર લોડ પણ જવાબદાર છે  to read in eglish click hear हिन्दी में जानकारी के लिए यहाँ क्लिक करे 

ડી.સી.જનરેટર માં વોલ્ટેજ નિયઁત્રણ વિષે સમજાવો

                      જનરેટર ઉપર આવતા લોડ ના પ્રમાણ માં જનરેટર ના આઉટપુટ વોલ્ટેજ માં ઘટાડો કે વધારો થતો રહેતો હોય છે.એટલે તેને અચલ રાખવાની જરૂર હોય છે એટલે જનરેટર ના આઉટપુટ વોલ્ટેજ ને નિયઁત્રણ માં રાખવાની જરૂર રહેતી હોય છે જે નીચે પ્રમાણે ની બે રીત દ્વારા સમજાવી શકાય 1.ફીલ્ડ કરન્ટ માં ફેરફાર કરીને  અને 2.જનરેટર ની સ્પીડ માં ફેરફાર કરીને 1.ફીલ્ડ  કરન્ટ માં ફેરફાર કરીને :                                                 આ પ્રકાર ની રીત માં ફીલ્ડ વાઇન્ડીંગ ની સીરીઝ માં વેરીએબલ રેઝીસ્ટન્સ મૂકીને ફીલ્ડ કરન્ટ ના મૂલ્ય માં ફેરફાર કરવામાં આવે છે ફીલ્ડ કરન્ટ ના મૂલ્ય માં ફેરફાર થવાથી મેગ્નેટિક ફીલ્ડ માં પણ ફેરફાર થશે અને તેથી આઉટપુટ વોલ્ટજ માં જોઈતા પ્રમાણ માં ફેરફાર કરવું શક્ય બને છે  2.જનરેટર ની સ્પીડ માં ફેરફાર કરીને :                                                 આ પ્રકાર ની રીત માં જનરેટર ની સ્પીડ માં ફેરફાર કરવામાં આવે છે હવે જનરેટર આઉટપુટ વોલ્ટજ નું મૂલ્ય જનરેટર ની સ્પીડ પર આધારિત હોવા થી સ્પીડ ના વધતા વોલ્ટેજમાં વધારો થાય છે અને સ્પીડ ના ઘટાડા સાથે વોલ્ટજ માં ઘટાડો થશે.આ

ફીલ્ડ એક્ષાઈટેશન એટલે શું ?ફીલ્ડ એક્ષાઈટ કરવાની રીત ઉપર થી ડી.સી.જનરેટરના પ્રકાર

Image
ફીલ્ડ એક્ષાઈટેશન એટલે શું?         ફીલ્ડ કોઇલ્સ માંથી ડાયરેક્ટ કરન્ટ મોકલીને ફીલ્ડ ફ્લક્સ ઉત્પન્ન કરવાની ગોઠવણી ને એક્ષાઈટેશન કહેવામાં આવે છે. ફીલ્ડ એક્ષાઈટ કરવાની રીત ઉપર થી ડી.સી.જનરેટરના પ્રકાર :                 ફીલ્ડ કોઇલ્સ માંથી કરન્ટ ને ફોર્સ કરવા માટે જોઈતા emf ને કાં તો અલગ સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે.અથવા તો જનરેટર સ્વયંના આર્મેચરમાંથી મેળવવામાં આવે છે હવે જયારે ફીલ્ડને અલગ સ્ત્રોત દ્વારા એક્ષાઈટ કરવામાં આવે છે ત્યારે જનરેટરને અલગ થી ઉત્તેજિત કે સેપરેટરલી એક્ષાઈટેડ ડી.સી.જનરેટર કહેવામાં આવે છે.  જયારે ફીલ્ડ ને એક્ષાઈટ કરવા માટેનો કરન્ટ તેના સ્વયંના આર્મેચર ઉપરથી મેળવવા માં આવે છે અને જયારે ફીલ્ડ ને એક્ષાઈટ કરવા માટેનો કરન્ટ તેના સ્વયં ના આર્મેચર ઉપર થી મેળવવા માં આવે છે.ત્યારે તે જનરેટર ને સ્વયં ઉત્તેજિત કે સેલ્ફ એક્ષાઈટેડ જનરેટર કહેવામાં આવે છે આમ ફીલ્ડ એક્ષાઈટ કરવાની રીત ઉપરથી ડી.સી.જનરેટર નીચે મુજબ ના બે પ્રકારના હોય છે 1. સેપરેટરલી એક્ષાઈટેડ જનરેટર :                   આ પ્રકાર ના જનરેટર માં પોલ પીસેસ ઉપર વાઈન્ડ કરેલ કોઇલ દ્વારા ફ્લક્સ ઉત્પન્ન થા

ડી.સી.સીરીઝ જનરેટર ( Dc Series Generator )

Image
ડી.સી.સીરીઝ જનરેટર ( Dc Series Generator ) :                             આ  પ્રકાર ના જનરેટર  માં સીરીઝ ફીલ્ડ નું વાઇન્ડીંગ જાડા તાંબાના તારોનું અથવા તાંબા ની પત્તીઓના થોડા આંટાઓનું બનાવેલ હોય છે.અને તેને આર્મેચર અને લોડ સાથે સીરીઝ માં જોડેલ હોય છે મશીન એક્ષાઈટ થાય તે પહેલા સર્કિટ ને બંધ કરવું જરૂરી હોય છે.સીરીઝ જનરેટર નો ઉપયોગ વિશિષ્ઠ પ્રયોજનો જેવા કે બુસ્ટર માટે થાય છે.                             આ પ્રકાર ના જનરેટર માં જેમ જેમ લોડ વધે છે તેમતેમ વોલ્ટેજ માં પણ વધારો થાય છે. સીરીઝ જનરેટર ની લાક્ષણિકતાઓ : આર્મેચર કરન્ટ વધવાથી આર્મેચર પ્રતિરોધ વધે છે.જેના લીધે કુલ ફ્લક્સ માં ઘટાડો થાય છે.અને ટર્મિનલ વોલ્ટેજ માં પણ ઘટાડો થાય છે. આર્મેચર ડ્રોપ ને લીધે ટર્મિનલ વોલ્ટેજ માં ઉત્પાદિત વોલ્ટેજ કરતા ઘટાડો થાય છે મેગ્નેટિક સન્ત્રુપ્ત થાય છે એટલે કે કરન્ટ માં થતો વધારો ફક્ત બહુજ  ઓછા પ્રમાણ માં ફ્લક્સ  માં વધારો કરે છે. સીરીઝ જનરેટર નો ઉપયોગ:              ડી.સી.સીરીઝ જનરેટર નો ઉપયોગ ખાસ કરીને બુસ્ટર તેમજ આર્ક લેમ્પ માં  જોવા મળે છે તેમનો ઉપયોગ સ્થિર વીજપ્રવાહ જનરેટર તરી

ડી.સી.શન્ટ જનરેટર ( Dc Shunt Generator )

Image
ડી.સી.શન્ટ જનરેટર ( Dc Shunt Generator ):                    આ જનરેટર માં ફીલ્ડ ને આર્મેચર અને લોડ સાથે સમાન્તર જોડવામાં આવે છે.આ જનરેટર માં ટર્મિનલ વોલ્ટેજ ને ફીલ્ડ સર્કિટ માં રેજિસ્ટર મૂકીને કે જે ફીલ્ડ કરન્ટ ને બદલે છે તેને નિયંત્રિત કરી શકાય। તેનું ફીલ્ડ વાઇન્ડીંગ પાતળા તાર ના અનેક આંટા નું બનેલ હોય છે જાણો:  અવરોધ એટલે શું? શન્ટ જનરેટર ની લાક્ષણિકતા :                 જયારે કરન્ટ વહે છે ત્યારે આર્મેચર ,બ્રશ ના અવરોધ ના લીધે વોલ્ટેજ ડ્રોપ થાય છે  આર્મેચર રિએક્શન ના કારણે કુલ ફ્લક્સ માં ઘટાડો થાય છે.અને એના લીધે ઈન્ડયુસ emf માં ઘટાડો થાય છે  ટર્મિનલ વોલ્ટેજ માં ઘટાડો થતા શન્ટ ફીલ્ડ માં થી વહેતા કરન્ટ માં પણ ઘટાડો થાય છે જેના કારણે ફરીથી ફ્લક્સ માં અને તેથી ઈન્ડયુસ emf માં ઘટાડો થાય છે  જાણો :  EMF એટલે શું? શન્ટ જનરેટર નો ઉપયોગ :          1.બેટરી ચાર્જિંગ માટે આ પ્રકાર ના જનરેટર નો ઉપયોગ થાય છે કારણ કે તે સ્થિતિ પ્રમાણે યોગ્ય                     વોલ્ટેજ આપે છે બેટરી માંથી કરન્ટ રિવર્સ થવાના કિસ્સા માં પણ તેની પોલારિટી બદલાતી નથી.           2. સિક્રોનસ મોટર