ઓહમ નો નિયમ
આ પોસ્ટ માં આપણે ઓહમ નો નિયમ ( ohm no niyam gujarati ), ઓહમ નું સૂત્ર, વિષે સમજીશું તો આવો સમજીયે Ohm No Niyam In Gujarati વિસ્તાર માં ઓહમ નો નિયમ (ohm no niyam gujarati) : કોઈ પણ સર્કિટ માં ત્રણ પરિમાણ જોવા મળે છે વીજપ્રવાહ I વીજદબાણ V વીજ અવરોધ R ઉપર પરિમાણો વચ્ચે ઓહ્મ દ્વારા ચોક્કસ સંબંધ શોદવામાં આવ્યો જેને ઓહ્મ નો નિયમ કહેવામાં આવ્યો જે નીચે મુજબ છે. જાણો: ઓહ્મ નું સૂત્ર ઓહ્મ નો નિયમ : ઓહ્મ ના નિયમ પ્રમાણે અચળ ઉષ્ણતામાને કોઈ પણ બંધ સર્કિટ માં વહેતો પ્રવાહ દબાણ ના સમપ્રમાણ માં અને અવરોધ ના વ્ય્સ્તપ્રમાણ માં હોય છે. જાણો: અવરોધ એટલે શું? આમ આપણને આ નિયમ પરથી I =V /R એમ સૂત્ર મળે છે આ નિયમ થી આપણે ત્રણે પરિમાણો શોધી શકીયે છીએ
Comments
Post a Comment